Gujarat Vidyapith Recruitment 2026: ગુજરાત વિદ્યાપીઠમાં 24 જગ્યાઓ માટે ભરતી, અહીંથી કરો અરજી
Gujarat Vidyapith Recruitment 2026: ગુજરાતમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબરી છે. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા વર્ષ 2026-27 માટે સહાયક શિક્ષકો અને તેડાગરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને કુમાર વિનય મંદિર (અમદાવાદ કેમ્પસ) માટે છે. જો તમે શિક્ષણ વિભાગમાં તમારું કરિયર બનાવવા માંગતા હોવ અને તે પણ ગુજરાતની એક પ્રતિષ્ઠિત અને … Read more